તમારું દાન સીધું ગૌ સેવા સુધી.
તમારું દાન મકરસંક્રાંતિ કે વિશેષ તિથિએ સ્વીકારી, આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ આયોજન સાથે વાપરવામાં આવે છે.
દરેક રૂપિયો સીધો ગૌ માતાના લીલા નિરાણ, ઔષધિ અને સંભાળ માટે જ વપરાય છે.
દર જન્મતિથિ અને સ્મરણ તિથિ પહેલાં અમે તમને સંપર્ક કરીએ છીએ દાન માટે નહીં, પરંતુ તમારા પોતાના હાથેથી ગૌમાતાને નીરણ ખવડાવવાના પવિત્ર અનુભવ માટે
- સંસ્કૃતિ અનુભવથી જીવંત રહે છે
ગૌ માતાની સુખાકારી માટે વિશાળ અને સુરક્ષિત પરિસર, સાથે જ 24/7 સેવા માટે અદ્યતન વાહન વ્યવસ્થા.
વિગત જુઓ
સ્વચ્છ હવા ઉજાસવાળા શેડ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા અને મુક્ત વિહાર માટે વિશાળ જગ્યા.
હાઇડ્રોલિક લિફ્ટ
બીમાર, અશક્ત કે અકસ્માતગ્રસ્ત ગૌમાતાને સુરક્ષિત રીતે પહોંચાડવા 24/7 હાઇડ્રોલિક વાહન. આ હાઇડ્રોલિક સિસ્ટમ દિવ્યાંગ (Disabled) ગાયોને ખૂબ જ સરળતાથી અને સલામત રીતે હેન્ડલ કરવા સક્ષમ છે.
VIEW DETAILSઘાસચારો એકત્રિત કરવાની સુવિધા
જો કોઈ દાતા ગૌશાળા માટે નિરાણ (ઘાસચારો) મોકલવા માંગતા હોય, તો તેમના સ્થળેથી ગૌશાળા સુધી ટ્રક/વાહન દ્વારા પરિવહનની સંપૂર્ણ વ્યવસ્થા અમારી ટીમ પૂરી પાડે છે. (૩૦ કિમી)
VIEW DETAILS
અમારી ગૌશાળામાં બીમાર ગૌ માતા માટે અલગ વ્યવસ્થા છે. અહીં નિષ્ણાત ડોક્ટરોની ટીમ સતત દેખરેખ રાખે છે.